Posts

પોસ્ટ ઓફિસ MIS (Monthly Income Scheme) સંપૂર્ણ માહિતી

Image
 📌 પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS): સુરક્ષિત રોકાણ અને નિયમિત આવકનો બેસ્ટ વિકલ્પ 👉શું તમે તમારા રોકાણ પર દર મહિને એક નિશ્ચિત આવક મેળવવા માંગો છો? 👉 શું તમે એવી કોઈ સરકારી યોજના શોધી રહ્યા છો જેમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત હોય? 👉આ યોજના ખાસ કરીને નિવૃત્ત થયેલા લોકો , ગૃહિણીઓ, અને એવા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ જોખમ લેવા માંગતા નથી. ✨ MIS કેમ છે લોકપ્રિય? સરકારી યોજના: 100% સુરક્ષિત રોકાણ શેરબજાર જોખમથી મુક્ત: ઉતાર-ચઢાવનો કોઈ ડર નહીં નિશ્ચિત આવક: દર મહિને ગેરંટી સાથે પૈસા 5 વર્ષની યોજના: એક વાર રોકાણ કરો, 60 મહિના સુધી આરામથી આવક મેળવો 🌟 પોસ્ટ ઓફિસ MIS ની મુખ્ય વિશેષતાઓ 💰 રોકાણ: એકવાર જમા કરેલી રકમ પર દર મહિને વ્યાજ મળે છે. 🛡️ સુરક્ષા: સરકારી યોજના હોવાથી રોકાણ 100% સુરક્ષિત છે. 📅 નિયમિત આવક: દર મહિને વ્યાજની ચુકવણીથી નિયમિત આવક મળે છે. ⏳ લોક-ઇન પિરિયડ: યોજનાનો લોક-ઇન સમયગાળો 5 વર્ષ છે. 📊 વર્તમાન વ્યાજ દર અને રોકાણ મર્યાદા (2025) ભારત સરકાર દર ત્રણ મહિને વ્યાજ દર વધારે...

🦟 ડેન્ગ્યુ તાવ: લક્ષણો, બચાવ અને સારવાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવો

Image
🦟 ડેન્ગ્યુ તાવ: લક્ષણો, બચાવ અને સારવાર વિશેની સંપૂર્ણ માહિતી 👉ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય વાઇરસ થી થતો તાવ છે જે એડીસ ઇજિપ્તી (Aedes aegypti) મચ્છર કરડવાથી ફેલાય છે.  👉આ મચ્છરો સામાન્ય રીતે દિવસ દરમિયાન , ખાસ કરીને સવારે અને સાંજે કરડે છે . જે હાથ અને પગ માં નીચે વધારે કરડે છે  👉 ડેન્ગ્યુ એક ગંભીર બીમારી હોઈ શકે છે, તેથી તેના લક્ષણો, બચાવ અને સારવાર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. 🦟ડેન્ગ્યુના તાવ ના હળવા લક્ષણો : ✴️સામાન્ય રીતે ડેન્ગ્યુનો વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી 4 થી 10 દિવસમાં લક્ષણો દેખાય છે.  ✴️લક્ષણોની ગંભીરતા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય લક્ષણો ( Dengue Fever): ➡️ તીવ્ર તાવ : અચાનક અને 104°F (40°C) સુધી પહોંચી શકે તેવો તાવ. ➡️તીવ્ર માથાનો દુખાવો : ખાસ કરીને આંખોની પાછળ દુખાવો. ➡️સ્નાયુ અને સાંધાનો દુખાવો : જેને "બ્રેકબોન ફીવર" (Breakbone Fever) પણ કહેવાય છે. ➡️શરીર પર ચકામા (Rash) : તાવ ઉતર્યા પછી અથવા તેની સાથે જ લાલ કે ગુલાબી રંગના ચકામા દેખાઈ શકે છે. ➡️નબળાઈ અને થાક. ➡️ઉબકા અને ઉલટી. ➡️આંખોની અંદર ડોળા માં દુખાવો. 🦟 ડેન્ગ્યુ તાવ ના ગંભીર લક્ષણો...

આજે આખો દિવસ દ્વારકાધીશજીના લાઈવ દર્શન 🙏

Image
આજે આખો દિવસ દ્વારકાધીશજીના લાઈવ દર્શન 🙏  ભારતની ચાર ધામ યાત્રામાંથી એક દ્વારકા ધામ, ભગવાન શ્રીકૃષ્ણનું પવિત્ર નગર ગણાય છે. અહીં સ્થિત દ્વારકાધીશ મંદિરમાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. જો તમે મંદિર આવી શકતા ન હોવ તો હવે ઘરે બેઠા પણ દ્વારકાધીશજીના લાઈવ દર્શન કરી શકો છો. 🛕 દ્વારકાધીશ મંદિરનો ઈતિહાસ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ લગભગ 2500 વર્ષ પહેલાં થયું હતું અને તેને "જગત મંદિર" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર પાંચ માળનું છે અને અરબી સમુદ્રના કિનારે આવેલું છે . ⏰ દર્શન અને આરતી સમય દ્વારકાધીશજીમાં દરરોજ વિવિધ આરતી અને ભોજન દર્શન થાય છે. મંગલા આરતી – સવારે 6:30 શૃંગાર દર્શન – સવારે 7:00 રાજભોગ આરતી – બપોરે 12:00 ઉઠાપન દર્શન – સાંજે 5:00 શયન આરતી – રાત્રે 8:30 📺 આજે આખો દિવસ લાઈવ દર્શન 👉 દ્વારકાધીશજી લાઈવ દર્શન અહીં જુઓ https://youtube.com/@shridwarkadhishmandirofficial?si=xKGlYrkwMB6yWsyj 👉 YouTube પર પણ "Dwarkadhish Temple Live" સર્ચ કરીને લાઈવ જોઈ શકો છો. 🌸 દ્વારકાધીશના દર્શનનો મહિમા કહેવાય છે કે જે ભક્ત દ્વારકાધીશજીના લાઈવ દર્શન ...

Mobile Fraud Stop India Gujarati

Image
 🖥️સંચાર સાથી પોર્ટલ – ખોવાયેલ ફોન બ્લોક, કનેક્શન ચેક અને છેતરપિંડીથી બચવા માટે સરકારની સેવા Sanchar Saathi Portal helps block lost or stolen phones, check Aadhaar-linked connections, verify IMEI, and protect you from mobile fraud. સંચાર સાથી પોર્ટલના ફાયદા 🔒 મોબાઈલ ચોરી અટકાવવા મદદરૂપ 🛡️ છેતરપિંડી રોકે છે 📱 નકલી ફોનથી બચાવે 🔐 તમારા ડેટાની સુરક્ષા કરે છે 👉ભારત સરકારનું સંચાર સાથી પોર્ટલ CEIR, TAF-COP, IMEI ચેક જેવી સુવિધાઓથી તમારા મોબાઈલને સુરક્ષિત રાખે છે. 👉 ખોવાયેલ/ચોરાયેલ ફોન બ્લોક કરો, કનેક્શન તપાસો અને ફ્રોડથી બચો. સંચાર સાથી પોર્ટલ દ્વારા તમારો ખોવાયેલ ફોન બ્લોક કરો, આધાર પરના કનેક્શન તપાસો અને મોબાઈલ ફ્રોડ અટકાવો. હવે જ જાણો સંપૂર્ણ માહિતી. 📱 સંચાર સાથી પોર્ટલ – તમારા મોબાઈલની સુરક્ષા માટે સરકારની ખાસ સેવા 👉ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા શરૂ કરાયેલ સંચાર સાથી પોર્ટલ મોબાઈલ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ સુરક્ષા સાધન છે. આ પોર્ટલનો હેતુ છે – મોબાઈલ છેતરપિંડી રોકવી, ખોવાયેલ/ચોર...

🎧 Radio Garden: આખી દુનિયાના રેડિયો સ્ટેશનો તમારા મોબાઇલમાં!

Image
 🎧 Radio Garden: આખી દુનિયાના રેડિયો સ્ટેશનો તમારા મોબાઇલમાં! 📍 ગુજરાત  👉આજના ડિજીટલ યુગમાં જ્યા Spotify, YouTube અને Gaana જેવા પ્લેટફોર્મ્સનો બોવ લોકપ્રિય છે , ત્યારે પણ રેડિયો હજુ પણ લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે.  👉જો તમે પણ રેડિયોના શોખીન હો અને વિશ્વના જુદા-જુદા દેશોનું સંગીત, ભાષા કે સાંસ્કૃતિક પ્રસારણ સાંભળવા માંગો છો, તો તમારા માટે છે એક અનોખું પ્લેટફોર્મ – Radio Garden 🎙️🌍 🌱 Radio Garden શું છે? 👉Radio Garden એક અનોખી અને ઇન્ટરેક્ટિવ વેબસાઇટ છે,  👉જ્યાં તમે દુનિયાના દરેક ખૂણાનો રેડિયો સ્ટેશન સાંભળી શકો છો 👉આ વેબસાઈટ પર એક લીલો ગોળ ગ્લોબ (ભૂમંડળ) દેખાય છે,  👉જેમાં અનેક શહેરો પર લીલા બિંદુ તરીકે રેડિયો સ્ટેશનો દર્શાવવામાં આવ્યા છે.  👉તમે ગ્લોબ પર ક્લિક કરો અને તરત જ તે શહેરના રેડિયો સ્ટેશન પર જોડાઈ જાઓ! 👉આ અદભૂત ટેકનોલોજી નો આનંદ માણો                 📲 અમારી WhatsApp ગ્રુપ                અમારી તમામ અપડેટ આપના મોબાઇલ...

વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા કાંટાળી તારની વાડ માટે સરકારની સહાય યોજના

Image
   Gujarat Farmers Fencing Scheme 2025 – Full Details Protect your crops from wild animals! Gujarat Government offers financial aid for barbed wire fencing around farms. Apply now via i-Khedut portal. ✅ કૃષિ ક્ષેત્રે મોટી રાહત: સરકાર આપશે ખેતરની કાંટાળી તાર વાડ માટે નાણાંકીય સહાય 📍 ગુજરાત  👉 ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આનંદદાયક સમાચાર! 👉હવે વન્ય પ્રાણીઓ જેવા કે નિલગાય (રોઝ), ભૂંડ અને રેઢિયાળ જાનવરોથી પાકને થતા નુકશાનને અટકાવવા માટે સરકાર તમારા ખેતરની આજુબાજુ લોખંડના કાંટાવાળી તારની વાડ બનાવવા માટે સહાય આપશે.  👉આ યોજના ખેડૂતોની આવકમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ છે. 🔶 યોજનાનું નામ: 👉 કાંટાળી તારની વાડ માટે નાણાંકીય સહાય યોજના 📌 યોજનાનો ઉદ્દેશ્ય 🧑‍🌾ખેડૂતોના ખેતરમાંથી વન્ય પ્રાણીઓને દૂર રાખી અને પાકને નુકશાન થતું બચાવવું, જેથી ખેડૂતોની મહેનત બરબાદ ન જાય અને આવકમાં ઘટાડો ન થાય. 💰 સહાયની રકમ કેટલી મળશે? ખર્ચ પ્રકાર સહાય રકમ પ્રતિ મીટર વાડ માટે ₹200 અથવા વાસ્તવિક ખર્ચના 50%, જે ઓછું હોય તે ➡️ વ...

“સોના ના ભાવમાં ઘટાડો થયો – આજે સોનું ખરીદવાનું યોગ્ય સમય છે?”

Image
 આજે સોનાની કિંમત કેટલી?📉 આજના સોના ના ભાવમાં ઘટાડો: જાણો કેટલો થયો ભાવ ઘટાડો?    📉 આજના સોના ના ભાવમાં ઘટાડો: જાણો કેટલો થયો ભાવ ઘટાડો?    👉તાજેતરમાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાએ ઘણા રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.  👉જે લોકો લાંબા સમયથી સોનું ખરીદવાનું વિચારી રહ્યા હતા, તેમના માટે આ એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે. 👉 પરંતુ આ ઘટાડો શા માટે થયો છે અને ભવિષ્યમાં શું સંભાવનાઓ છે, તે સમજવું ખૂબ જ જરૂરી છે. 📲 અમારી WhatsApp ગ્રુપમાં જોડાઓ! તાજી સરકાર યોજના, નોકરી, સહાય અને Health Tips તમારા મોબાઇલમાં સીધી! 🚀 WhatsApp Group Join કરો 🪙સોનાના ભાવમાં ઘટાડાના કારણો 👉સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. 👉મજબૂત થઈ રહેલો અમેરિકન ડૉલર: જ્યારે અમેરિકન ડૉલર મજબૂત બને છે, ત્યારે સોનાની કિંમત સામાન્ય રીતે ઘટે છે. આનું કારણ એ છે કે સોનાનું વેચાણ ડૉલરમાં થાય છે, અને મજબૂત ડૉલર અન્ય ચલણ ધરાવતા રોકાણકારો માટે સોનું મોંઘુ બનાવે છે. વ્યાજ દરમાં વધારો : વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરમાં વધારો થવાથી, રોકાણક...