🦟 ડેન્ગ્યુ તાવ: લક્ષણો, બચાવ અને સારવાર વિશેની સંપૂર્ણ માહિતી 👉ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય વાઇરસ થી થતો તાવ છે જે એડીસ ઇજિપ્તી (Aedes aegypti) મચ્છર કરડવાથી ફેલાય છે. 👉આ મચ્છરો સામાન્ય રીતે દિવસ દરમિયાન , ખાસ કરીને સવારે અને સાંજે કરડે છે . જે હાથ અને પગ માં નીચે વધારે કરડે છે 👉 ડેન્ગ્યુ એક ગંભીર બીમારી હોઈ શકે છે, તેથી તેના લક્ષણો, બચાવ અને સારવાર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. 🦟ડેન્ગ્યુના તાવ ના હળવા લક્ષણો : ✴️સામાન્ય રીતે ડેન્ગ્યુનો વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી 4 થી 10 દિવસમાં લક્ષણો દેખાય છે. ✴️લક્ષણોની ગંભીરતા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય લક્ષણો ( Dengue Fever): ➡️ તીવ્ર તાવ : અચાનક અને 104°F (40°C) સુધી પહોંચી શકે તેવો તાવ. ➡️તીવ્ર માથાનો દુખાવો : ખાસ કરીને આંખોની પાછળ દુખાવો. ➡️સ્નાયુ અને સાંધાનો દુખાવો : જેને "બ્રેકબોન ફીવર" (Breakbone Fever) પણ કહેવાય છે. ➡️શરીર પર ચકામા (Rash) : તાવ ઉતર્યા પછી અથવા તેની સાથે જ લાલ કે ગુલાબી રંગના ચકામા દેખાઈ શકે છે. ➡️નબળાઈ અને થાક. ➡️ઉબકા અને ઉલટી. ➡️આંખોની અંદર ડોળા માં દુખાવો. 🦟 ડેન્ગ્યુ તાવ ના ગંભીર લક્ષણો...
આજે આખો દિવસ દ્વારકાધીશજીના લાઈવ દર્શન 🙏 ભારતની ચાર ધામ યાત્રામાંથી એક દ્વારકા ધામ, ભગવાન શ્રીકૃષ્ણનું પવિત્ર નગર ગણાય છે. અહીં સ્થિત દ્વારકાધીશ મંદિરમાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. જો તમે મંદિર આવી શકતા ન હોવ તો હવે ઘરે બેઠા પણ દ્વારકાધીશજીના લાઈવ દર્શન કરી શકો છો. 🛕 દ્વારકાધીશ મંદિરનો ઈતિહાસ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ લગભગ 2500 વર્ષ પહેલાં થયું હતું અને તેને "જગત મંદિર" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર પાંચ માળનું છે અને અરબી સમુદ્રના કિનારે આવેલું છે . ⏰ દર્શન અને આરતી સમય દ્વારકાધીશજીમાં દરરોજ વિવિધ આરતી અને ભોજન દર્શન થાય છે. મંગલા આરતી – સવારે 6:30 શૃંગાર દર્શન – સવારે 7:00 રાજભોગ આરતી – બપોરે 12:00 ઉઠાપન દર્શન – સાંજે 5:00 શયન આરતી – રાત્રે 8:30 📺 આજે આખો દિવસ લાઈવ દર્શન 👉 દ્વારકાધીશજી લાઈવ દર્શન અહીં જુઓ https://youtube.com/@shridwarkadhishmandirofficial?si=xKGlYrkwMB6yWsyj 👉 YouTube પર પણ "Dwarkadhish Temple Live" સર્ચ કરીને લાઈવ જોઈ શકો છો. 🌸 દ્વારકાધીશના દર્શનનો મહિમા કહેવાય છે કે જે ભક્ત દ્વારકાધીશજીના લાઈવ દર્શન ...
📌 પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS): સુરક્ષિત રોકાણ અને નિયમિત આવકનો બેસ્ટ વિકલ્પ 👉શું તમે તમારા રોકાણ પર દર મહિને એક નિશ્ચિત આવક મેળવવા માંગો છો? 👉 શું તમે એવી કોઈ સરકારી યોજના શોધી રહ્યા છો જેમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત હોય? 👉આ યોજના ખાસ કરીને નિવૃત્ત થયેલા લોકો , ગૃહિણીઓ, અને એવા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ જોખમ લેવા માંગતા નથી. ✨ MIS કેમ છે લોકપ્રિય? સરકારી યોજના: 100% સુરક્ષિત રોકાણ શેરબજાર જોખમથી મુક્ત: ઉતાર-ચઢાવનો કોઈ ડર નહીં નિશ્ચિત આવક: દર મહિને ગેરંટી સાથે પૈસા 5 વર્ષની યોજના: એક વાર રોકાણ કરો, 60 મહિના સુધી આરામથી આવક મેળવો 🌟 પોસ્ટ ઓફિસ MIS ની મુખ્ય વિશેષતાઓ 💰 રોકાણ: એકવાર જમા કરેલી રકમ પર દર મહિને વ્યાજ મળે છે. 🛡️ સુરક્ષા: સરકારી યોજના હોવાથી રોકાણ 100% સુરક્ષિત છે. 📅 નિયમિત આવક: દર મહિને વ્યાજની ચુકવણીથી નિયમિત આવક મળે છે. ⏳ લોક-ઇન પિરિયડ: યોજનાનો લોક-ઇન સમયગાળો 5 વર્ષ છે. 📊 વર્તમાન વ્યાજ દર અને રોકાણ મર્યાદા (2025) ભારત સરકાર દર ત્રણ મહિને વ્યાજ દર વધારે...