1..PM-JAY આયુષ્માન કાર્ડ યોજના: 10 લાખ સુધીનું મફત સારવાર કાર્ડ (ગુજરાતીમાં)"
2.."ગુજરાત માટે આયુષ્માન કાર્ડ સંપૂર્ણ માર્ગદર્શિકા | PMJAY Yojana Full Guide"
3.."આયુષ્માન ભારત યોજના 2025 – ફાયદા, લાયકાત અને અરજી પ્રક્રિયા ગુજરાતીમાં"
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.
📌 Join WhatsApp Group સરકાર તરફથી આપવામાં આવતી ભારતની સૌથી મોટી આરોગ્ય યોજના એટલે પીએમ જન આરોગ્ય યોજના (PM-JAY), જેને આયુષ્માન ભારત યોજના તરીકે ઓળખવામાં આવે છે.
✅ આયુષ્માન કાર્ડના મુખ્ય હેતુ
આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને પછાત વર્ગના લોકો માટે વિનામૂલ્યે ઉત્તમ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવો છે.
🎯 કાર્ડના ફાયદા:
- દર વર્ષ એક પરિવારે ₹10 લાખ સુધીનું કેશલેસ ઈલાજ
- 10 કરોડથી વધુ પરિવારને લાભ
- 1500થી વધુ સારવાર પેકેજ સમાવિષ્ટ
- દેશભરના 24,000થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમા લાગુ.
📋 કાર્ડ માટે લાયકાત:
✒️ પરમિટ(રેશન કાર્ડ) માં અનાજ મળતું હોવું જોઈએ
✒️ અથવા આવક નો દાખલો
✒️ રેશન કાર્ડ માં નામ હોવું જરૂરી છે
✒️ આધાર કાર્ડ updet
✒️Senior Citizens (70+): કોઈ આવક/જમીન-આધારિત પ્રતિબંધ નહિં; તમામ લાભાર્થી બનશે
📝 PM-JAY / આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
✒️આ લિંક ઓપન કરી આયુમાન કાર્ડ ની એપ્લિકેશન ડાઉનલોડ કરવી
✒️ ત્યાર બાદ એપ્લિકેશન open કરવી
✒️ ઉપર beneficiary સિલેક્ટ કરવું
✒️ કેપ્ચર કોડ નાખવો તેમાં આપેલ હોય તે
✒️પછી તમારા મોબાઇલ નંબર નાખવા
✒️ મોબાઇલ નંબર વેરીફાઈ કરી લેવા સાઇડ માં બટન થી
✒️ પછી મોબાઇલ માં OTP આવે એના થી login કરવું
લોગીન થાય જે પછી આવું page ખુલશે
આમાં ઉપર થી માહિતી નાખવી નીચે મુજબ
✒️ત્યાર બાદ તમારી પરમિટ ના બધા મેમ્બર દેખાશે જેમાં
નવું કાર્ડ બનાવા માટે DO e-KYC પર ક્લિક કરો
કોઈ પણ રીતે આધાર માં OTP આવે એ થી તમે કાર્ડ બનાવી શકો છો📇કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું
તેમાં DOWNLOAD CARD
- પર ક્લિક કરો અને આધાર કાર્ડ થી વેરીફાઈ કરી ડાઉનલોડ કરો
- તમારું કાર્ડ જોવો અને PDF માં ડાઉનલોડ કરો
🏥 હોસ્પિટલમાં સારવાર કેવી રીતે લેવી?
- PM-JAY કાર્ડ સાથે હોસ્પિટલમાં જાઓ
- આયુષ્માન મિત્ર પાસે જઇને કાર્ડ બતાવો
- તમારું નામ અને કાર્ડ નંબર સાથે જરૂરી પેપરો અપાવાઓ
- હોસ્પિટલ દ્વારા યોગ્ય સારવાર મળશે (કેશલેસ)
📇સારવાર આપતી હોસ્પિટલ લિસ્ટ જોવા માટે નીચે લિંક ઓપન કરો
✍️ નિષ્કર્ષ:
આયુષ્માન ભારત કાર્ડ PM Modi સરકારની એક ઉત્તમ પહેલ છે જે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સારવાર માટે મોટું સહારો આપે છે. તમારું પાત્રતા ચકાસો અને આજે જ કાર્ડ બનાવો.
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.
📌 Join WhatsApp Group📇આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ આયુષ્માન કાર્ડ મેળવવા માટેની પાત્રતા માપદંડ ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે અલગ-અલગ છે, અને તેમાં કેટલાક ખાસ કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય પાત્રતા માપદંડ:
આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા મુખ્યત્વે 2011 ના સામાજિક-આર્થિક જાતિ ગણતરી (SECC 2011) ના ડેટાબેઝ પર આધારિત છે. જે પરિવારો આ ડેટાબેઝમાં સમાવિષ્ટ છે, તેઓ આ યોજના માટે પાત્ર છે.
✒️વરિષ્ઠ નાગરિકો માટે ખાસ જોગવાઈ:
70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આવકની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, પ્રતિ વર્ષ ₹10 લાખ સુધીના આરોગ્ય વીમા કવચ માટે પાત્ર છે.
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.
📌 Join WhatsApp Group





